મહાનાયક કાંશીરામ સાહેબ
મહાનાયક કાંશીરામ સાહેબ
676 in stock
Share
લેખક: નરસિંહ ઉજંબા
પાનાં: ૪૮
— અનુક્રમણિકા —
વિભાગ : ૧ : માન્યવર કાંશીરામજીના યુગનો આરંભ(ઈ.સ. ૧૯૬૫ થી ૨૦૦૬)
સંગઠનની રચાતી ભૂમિકા
૧૯૬૫થી ૧૯૮૦નાં માન્ય. કાંશીરામજીની મિશનરી તાલીમનાં અને બામસેફના પ્રચારનાં ૧૫ વર્ષ
૧૯૮૧થી ૧૯૮૩નાં DS4 ના જન્મ અને પ્રચારનાં ૩ વર્ષ
૧૯૮૧માં બી.આર.સી.નું માન્યવર કાંશીરામજીએ કરેલું ઉદ્ઘાટન
૧૯૮૨માં ‘ચમચા યુગ' ગ્રન્થે મચાવેલી હલચલ
૧૯૮૪-૧૯૮૬નાં બસપાનાં કટોકટીપૂર્ણ ૩ વર્ષ
૧૯૮૭થી ૧૯૮૯ના ૩ વર્ષની રાજીવ ગાંધીની રાજકીય ભૂમિકા
૧૯૮૯માં બ.સ.પા. જીતનારો પક્ષ બન્યો
૧૯૯૩થી ૨૦૦૫ માન્ય. કાંશીરામજીની રાજકીય સિદ્ધિનાં ૧૨ વર્ષ
લખનૌનો ડૉ. ભીમરાવ આંબેડકર પાર્ક
મારી દૃષ્ટિએ માન્ય. કાંશીરામજી : એક મહાનાયક
વિભાગ : ૨ : બહેન માયાવતીજીના યુગનો આરંભ(૨૦૦૬ થી ...)
બહેન માયાવતીજીની મિશનરી વારસદાર તરીકેની ભૂમિકા
બહેન માયાવતીજીનું યોગદાન
મનુવાદી પક્ષોની રાજનીતિ EVM સ્વામીના ભરોસે
પરિશિષ્ટ : ૧
પરિશિષ્ટ : ૨
પરિશિષ્ટ : ૩
પરિશિષ્ટ : ૪
Couldn't load pickup availability



