उत्पाद जानकारी पर जाएं
1 का 1

દૈવી શક્તિ : માનવ મનનું સર્જન

દૈવી શક્તિ : માનવ મનનું સર્જન

नियमित रूप से मूल्य Rs. 40.00
नियमित रूप से मूल्य Rs. 40.00 विक्रय कीमत Rs. 40.00
बिक्री बिक गया
शिपिंग की गणना चेकआउट पर की जाएगी।

स्टॉक ख़त्म

લેખક : જીતેન્દ્ર વાઘેલા 

પાનાં : ૫૬

 

— અનુક્રમણિકા —

 

૧. સવાલો જ જવાબ શોધવાની પ્રેરણાશક્તિ છે

૨. એક માન્યતા, મારા જ ભગવાને દુનિયા બનાવી.

૩. ઉર્જા અને પદાર્થો બનતા નથી તેની અવસ્થા બદલાયા કરે છે

૪. માણસે કરેલી સર્વશક્તિમાનની કલ્પના કાચી પડે છે

૫. આ દુનિયા કોઈ જાદુમંતરથી નહીં પણ કુદરતી સંજોગોથી નિર્માણ પામી

૬. જીવ ઉત્પત્તિ એક નહીં અનેક સંજોગોની દેન

૭. માનવ ઉત્પત્તિ એ જુદા જુદા અસંખ્ય જીવોની શૃંખલાનો ભાગ છે.

૮. માણસના પૂર્વજ વાંદરા હતા ?

૯. દિવ્યશક્તિની માન્યતાના મૂળમાં માનવની મતલબી, લાલચુ અને

ડરપોક વૃત્તિ..

૧૦. માનવે ભગવાન કે શેતાની શક્તિઓની કલ્પનાઓ કેમ કરી ?

૧૧. આટલી વાત કરવા એક પુસ્તકની કેમ જરૂર પડી ?

पूरा विवरण देखें