બહુજન યુનિવર્સ
બહુજન યુનિવર્સ
487 સ્ટોકમાં છે
શેર કરો
૩૨ પાનાં વાળા આ પુસ્તકમાં ૩૦ બહુજન મહાનાયકો અને મહાનાયિકાઓના જીવનનાં સુંદર અને સરળ શબ્દોમાં સંક્ષિપ્ત જીવનચરિત્ર છે. આ પુસ્તક પ્રદીપ સાદીયા દ્વારા લખાયેલું છે અને તેમાં તથાગત બુદ્ધ, જોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, ડૉ.બાબાસાહેબ આંબેડકર, કાંશીરામ સાહેબ સહિત કુલ ૩૦ મહાનાયકો/મહાનાયિકાઓના જીવનને સહજ અને સરળ રીતે વર્ણવાયું છે.
આ પુસ્તક વાંચનાર લોકોને બહુજન સમુદાયના યોગદાન અને તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ વિષે સમજવા મદદ કરશે. આ જીવનચરિત્રો પ્રેરણાદાયક છે અને દરેકને તેમની જીંદગીમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
બહુજન સમુદાયનાં આ પ્રખ્યાત નેતાઓ અને નેત્રિત્વના ઉદાહરણો દ્વારા સમાજ પરિવર્તન અને સમાનતા તરફ વધવા પ્રેરણા મળે તે માટે આ પુસ્તક મહત્વનું છે.
પુસ્તકની ભાષા સરળ અને સ્પષ્ટ છે
— અનુક્રમણિકા —
૧. તથાગત બુદ્ધ
૨. મહાન સમ્રાટ અસોક
૩. સંત કબીર
૪. કાલીબાઈ
૫. માતાદિન ભંગી
૬. જોતિરાવ ફૂલે
૭. સાવિત્રીબાઈ ફૂલે
૮. ફાતિમા શેખ.
૯. ઉદાદેવી
૧૦. ઝલકારી બાઈ
૧૧. ટંટ્યા ભીલ
૧૨. નારાયણા ગુરુ..
૧૩. સયાજીરાવ ગાયકવાડ
૧૪. જનનાયક બિરસા મુંડા.
૧૫. પ્રોફેસર જહોન ડિવી
૧૬. રામજી સકપાલ
૧૭. માતા ભીમાબાઈ
૧૮. ડો.બાબાસાહેબ આંબેડકર
૧૯. માતા રમાબાઈ (આઈ સાહેબ)
૨૦. ઈ.વી.રામાસામી પેરિયાર
૨૧. સંત ગાડગે બાબા
૨૨. ચાકલી ઇલ્લમ્મા
૨૩. વીર ઉધમસિંહ
૨૪. અન્નઈ મિનામ્બાલ
૨૫. લલઈ સિંહ યાદવ.
૨૬. ખાપર્ડે સાહેબ
૨૭. દિના ભાણા સાહેબ
૨૮. ડૉ.ગેઇલ ઓમ્લેટ
૨૯. કાંશીરામ સાહેબ
૩૦. ફુલન દેવી
પિકઅપની ઉપલબ્ધતા લોડ કરી શકાઈ નથી
