ઉત્પાદન માહિતી પર જાઓ
1 ના 1

દૈવી શક્તિ : માનવ મનનું સર્જન

દૈવી શક્તિ : માનવ મનનું સર્જન

નિયમિત ભાવ Rs. 40.00
નિયમિત ભાવ Rs. 40.00 વેચાણ કિંમત Rs. 40.00
વેચાણ વેચાઈ ગયું
ચેકઆઉટ વખતે શિપિંગની ગણતરી કરવામાં આવે છે.

24 સ્ટોકમાં છે

લેખક : જિતેન્દ્ર વાઘેલા 

પાનાં : ૫૬

 

— અનુક્રમણિકા —

 

૧. સવાલો જ જવાબ શોધવાની પ્રેરણાશક્તિ છે

૨. એક માન્યતા, મારા જ ભગવાને દુનિયા બનાવી.

૩. ઉર્જા અને પદાર્થો બનતા નથી તેની અવસ્થા બદલાયા કરે છે

૪. માણસે કરેલી સર્વશક્તિમાનની કલ્પના કાચી પડે છે

૫. આ દુનિયા કોઈ જાદુમંતરથી નહીં પણ કુદરતી સંજોગોથી નિર્માણ પામી

૬. જીવ ઉત્પત્તિ એક નહીં અનેક સંજોગોની દેન

૭. માનવ ઉત્પત્તિ એ જુદા જુદા અસંખ્ય જીવોની શૃંખલાનો ભાગ છે.

૮. માણસના પૂર્વજ વાંદરા હતા ?

૯. દિવ્યશક્તિની માન્યતાના મૂળમાં માનવની મતલબી, લાલચુ અને

ડરપોક વૃત્તિ..

૧૦. માનવે ભગવાન કે શેતાની શક્તિઓની કલ્પનાઓ કેમ કરી ?

૧૧. આટલી વાત કરવા એક પુસ્તકની કેમ જરૂર પડી ?

સંપૂર્ણ વિગતો જુઓ